Posts

Showing posts from January, 2024

ડાંગ જિલ્લાના પિંપરી તથા જામલાપાડા ગામે કુલ રૂ.૧૬૪.૪૬ લાખની કિંમતના બે પશુ ઉત્પાદન કેન્દ્રનું ભૂમિપુજન કરતાં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ

Image
ડાંગ જિલ્લાના પિંપરી તથા જામલાપાડા ગામે કુલ રૂ.૧૬૪.૪૬ લાખની કિંમતના બે પશુ ઉત્પાદન કેન્દ્રનું ભૂમિપુજન કરતાં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના પશુપાલકોને ઘર આંગણે જ પશુ દવાખાનાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે, આહવા તાલુકાના જામલાપાડા તથા પિંપરી ગામે સૂચિત પશુ ઉત્પાદક કેન્દ્ર તથા કંપાઉન્ડ વોલના કામનું ભૂમિપૂજન, ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે કર્યું હતું. ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૮૮.૩૧ લાખના ખર્ચે પિંપરી ખાતે, તથા રૂ. ૭૬.૧૫ લાખના ખર્ચે જામલાપાડા ખાતે પશુ ઉત્પાદન કેન્દ્ર તૈયાર થઈ રહ્યું છે. ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૫૩ તાલુકાઓ આદિજાતિ જનસંખ્યા ધરાવે છે. વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ ગુજરાતની કુલ ૬૦૪.૪૦ લાખની વસ્તી સામે, રાજ્યના આદિજાતિ સમાજની વસ્તી ૮૭.૧૭ લાખ છે. જે ગુજરાતની ૧૪.૭૫ ટકા વસ્તી થવા જાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતની શાસનધૂરા સંભાળી ત્યારે તેમણે સી.એમ. એટલે કે (ચીફ મિનિસ્ટર) મુખ્યમંત્રી તરીકે નહીં, પણ સી.એમ. ...

રૂ.૨૮૨.૪૯ લાખની કિંમતના છ જેટલા અંતરિયાળ માર્ગોના નવિનિકરણના કાર્યોનું ભૂમિપુજન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ

Image
રૂ.૨૮૨.૪૯ લાખની કિંમતના છ જેટલા અંતરિયાળ માર્ગોના નવિનિકરણના કાર્યોનું ભૂમિપુજન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ આદિવાસી વિસ્તારમાં રહેતા આદિજાતિ પરિવારો સુખી, શિક્ષિત, સ્વસ્થ, અને આર્થિક રીતે સમૃદ્ધ બને, તેમને ઘર આંગણે જ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સતત ચિંતિત અને કાર્યરત ગુજરાત અને ભારતની ડબલ એન્જિન સરકારે, વિકાસની રફતારને ગતિ મળી રહે તે માટે માર્ગોના વિકાસ ઉપર લક્ષ કેન્દ્રિત કર્યું છે, તેમ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, ડાંગ જિલ્લાના પંચાયત હસ્તકના માર્ગોનું ભૂમિપુંજન કરતાં જણાવ્યુ હતું. ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં ગ્રામીણ માર્ગોના નવિનિકરણને પ્રાધાન્ય આપતા ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ધારાસભ્યશ્રીએ, ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના (૧) ગલકુંડ-પાયરપાડા-જામદર રોડ (રૂ.૭૫ લાખ), (૨) ચિંચપાડા (ગલકુંડ) વિ.એ.રોડ (રૂ.૨૦ લાખ), (૩) દાવડહાડ વિ.એ.રોડ (રૂ.૩૦ લાખ), (૪) ચિંચલી વિ.એ.રોડ (રૂ.૨૫ લાખ), (૫) હનવંતપાડા (ચિંચલી) વિ.એ.રોડ (રૂ.૩૫ લાખ), તથા (૬) જવતાળા-પાંડવા રોડ (રૂ. ૯૪.૪૯/- લાખ...

શક્તિ વંદનકાર્ય શાળા ડાંગ જિલ્લા

Image
શક્તિ વંદનકાર્ય શાળા ડાંગ જિલ્લા સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ આજરોજ ડાંગ જિલ્લાના સર્કિટ હઉસ આહવા ખાતે કાર્ય શાળા કાર્યરત રહી જેમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મંત્રી શ્રીમતી કૈલાસબેન ગામીતના અધ્યક્ષતામા અને જિલ્લા સંગઠન પ્રભારીશ્રી રાજેશભાઈ દેસાઈ સાહેબ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ રાજેશભાઈ ગામીત, હરિરામભાઈ સાવંત, દિનેશભાઇ ભોયે,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતિ બેબીબેન ચૌધરી, શાસક પક્ષ ના નેતા શ્રમતિ હેતલબેન ચૌધરી, આહવા તાલુકા પંચાયતનાપ્રમુખશ્રી સુરેશભાઈ ચૌધરી, સુબીર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતિ રવિનાબેન ગાવિત, મહિલા મોરચાના પ્રમુખ સુમનબેન દળવી મહામંત્રી અરુણાબેન ધુમાડ, ઉર્મિલાબેન દેવળે, જિલ્લા મહિલા મોરચાના હોદેદારો બહેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહીયા હતા.

ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા તા. ૧ થી ૮ ફેબ્રઆરી દરમિયાન "ડાંગ નેચર ફેસ્ટ" યોજાશે

Image
ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા તા. ૧ થી ૮ ફેબ્રઆરી દરમિયાન "ડાંગ નેચર ફેસ્ટ" યોજાશે મહાલ કેમ્પ સાઇડ ખાતે પ્રકૃતિ શિક્ષણ નિષ્ણાતો વિદ્યાર્થીઓને વન વૈભવથી અવગત કરાવશે સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ગુજરાત રાજ્યનો સૌથી સમૃધ્ધ વન વારસો ધરાવતો ડાંગ જિલ્લો, જે પર્વતમાળામા આવેલો છે તે વનાચ્છાદિત સહ્યાદ્રિ પર્વતમાળાને, આંતરરાષ્ટ્રિય સ્તરે જૈવિક વિવિધતાનું કેન્દ્ર (બાયોડાઈવર્સિટી હોટસ્પોટ) ઘોષિત કરાયેલ છે. સહ્યાદ્રિ પર્વતમાળામાના ઉત્તરી ભાગમાં ડાંગ જિલ્લાનુ ઘનિષ્ઠ જંગલ આવેલું છે. ડાંગના વનોની સુંદરતા, અહીંની અનોખી જૈવિક વૈવિધ્યતા, અને તેમા વસતા સ્થાનિક આદિવાસી પ્રજાનો વનો સાથેનો પ્રગાઢ સંબંધ. આ દરેક પાસાને જોવા, જાણવા, માણવા, સમજવા અને અનુભવવા માટેની અમૂલ્ય તક એટલે "ડાંગ નેચર ફેસ્ટ". વન-ભ્રમણ અને નિવાસ દ્વારા આનંદમય અને રસપ્રદ પ્રવૃત્તિઓથી સ્થાનિક શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓનું વન-સૃષ્ટિ સાથે અર્થપૂર્ણ અને ઊંડું અનુસંધાન થાય એ હેતુથી, આગામી તારીખ ૧ થી ૮ ફેબ્રઆરી દરમ્યાન, મહાલ કેમ્પ સાઇટ ખાતે ચાર-ચાર દિવસના બે ભાગમા, શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા નવસારી, ડ...

આહવા ખાતે ડાંગના પરીક્ષાર્થીઓ સાથે નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે 'પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪' કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું

Image
પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪, જિલ્લો ડાંગ આહવા ખાતે ડાંગના પરીક્ષાર્થીઓ સાથે નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે 'પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪' કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું 'પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪' કાર્યક્રમનું જીવંત પ્રસારણ ડાંગ જિલ્લાની ગ્રામ્ય શાળાઓમાં પણ કરાયુ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪ ' કાર્યક્રમ અંતર્ગત દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમાં સામેલ થતા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે, આહવાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે ડાંગના પરીક્ષાર્થીઓ સાથે કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.જેમાં ૧૧૭૦ વિદ્યાર્થીઓ, ૪૦ શિક્ષકો, અને ૧૫ જેટલા વાલીઓ પણ જોડાયા હતા. જિલ્લાની ૨૯૨ જેટલી પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે પણ 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગ્રામીણ બાળકોએ નિહાળ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધી ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અ...

આહવા ખાતે વિધાનસભાના નાયબ દંડકશ્રીની ઉપસ્થિતિમા યોજાઈ પશુપાલન શિબિર

Image
આહવા ખાતે વિધાનસભાના નાયબ દંડકશ્રીની ઉપસ્થિતિમા યોજાઈ પશુપાલન શિબિર સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ તથા ડાંગ જિલ્લા પંચાયત પશુપાલન શાખા, આહવાના સહયોગથી ડાંગ સ્વરાજ આશ્રમના ટિમ્બર હોલ ખાતે, ગુજરાત વિધાનસભાનસ નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલી આ શિબિરમા શ્રી વિજયભાઈ પટેલે ઉપસ્થિત શિબિરાર્થીઓ અને પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અપનાવવા સાથે, પશુપાલનની સહાયકારી યોજનાઓનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.બી.એલ.માહલા દ્વારા પશુ સંવર્ધન વિશેની વિસ્તૃત જાણકારી પુરી પાડવામાં આવી હતી. દરમિયાન ઉપસ્થિત નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ એચ.એ.ઠાકરે દ્વારા દૂધાળા પશુની પસંદગી વિષે તેમજ ડૉ.વી.જે પટેલ દ્વારા પશુપાલન ખાતાની વિવિધ યોજનાઑ વિષે વિસ્તૃત માર્ગદર્શન સાથે ઉપયોગી જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ શિબિરમાં આહવા તાલુકાનાં જુદા જુદા ગામોમાથી ૩૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. શિબિરમાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, આહવા ગ્રામ પં...

વલસાડ/ડાંગ લોકસભા બેઠક ચૂંટણી સંદર્ભે અગત્ય ની બેઠકો જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ની આગેવાની માં યોજાઈ

Image
વલસાડ/ડાંગ લોકસભા બેઠક ચૂંટણી સંદર્ભે અગત્ય ની બેઠકો જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ની આગેવાની માં યોજાઈ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ચાર લોકસભા બેઠક ના ક્લસ્ટર પ્રભારી શ્રીમતી ડો. જ્યોતિબેન પંડ્યાજી ની વિષેશ ઉપસ્તીથ રહી અગત્ય ની બેઠકો યોજી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય શ્રી. આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને, ૪ લોકસભા બેઠક ના ક્લસ્ટર પ્રભારી શ્રીમતી ડો.જ્યોતિબેન પંડ્યા,વલસાડ જિલ્લા ના પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ,ડાંગ ના પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ,પ્રદેશ ઉપાધ્યક્ષ અને સુરત જિલ્લા ના પ્રભારી શ્રીમતી ઉષાબેન પટેલ,વલસાડ/ડાંગ લોકસભા ના ઇન્ચાર્જ શ્રી કરશનભાઇ ટીલવા,સંયોજક ગણેશભાઈ બિરારી,વલસાડ/ડાંગ ના સંસદસભ્ય શ્રી ડો. કે.સી.પટેલ, ડાંગ જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંવીત ની વિશેષ ઉપસ્તીથી માં વલસાડ કોળી પટેલ સમાજ ની વાડી ખાતે ૨૬ લોકસભા બેઠક,જિલ્લા કારોબારી બેઠક...

વઘઇ અને સુબિર તાલુકામા આન, બાન અને શાન સાથે યોજાયો તાલુકા કક્ષાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ

Image
૭૫મો પ્રજાસત્તાક દિવસ, જિલ્લો ડાંગ વઘઇ અને સુબિર તાલુકામા આન, બાન અને શાન સાથે યોજાયો તાલુકા કક્ષાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ વઘઇ તાલુકાના ખાતળ અને સુબિરના ગવ્હાણ ખાતે પ્રજાસત્તાક પર્વની કરાઈ ઉજવણી ડાંગ જિલ્લામાં ઠેર ઠેર ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી . સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનો કાર્યક્રમ ખાતળ ગામ ખાતે, વઘઇ મામલતદાર શ્રી એમ.આર.ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજવામા આવ્યો હતો. જ્યારે સુબિર તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગવ્હાણ ગામ ખાતે, સુબિર મામલતદાર શ્રી આર.એમ.મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજવામા આવ્યો હતો. આ વેળા વઘઇ તાલુકાના ખાતળ ગામમા માજી ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ સહિતના તાલુકા સદસ્યશ્રીઓ, વઘઇ તાલુકા વિકાસ અધિકારી શ્રી સુહાસભાઇ ગંવાદે, નાયબ મામલતદાર શ્રી પ્રકાશભાઇ મહાલા, તેમજ સુબિર તાલુકાના ગવ્હાણ ગામે સુબિર તાલુકા પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત, માજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બુધુભાઈ કામડી, સુબિર તાલુકા વિકાસ અધિકારી સુશ્રી પુનમબેન ડામોર સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ, શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. વઘઇ અન...

આહવા ખાતે પુરી આન, બાન અને શાન સાથે યોજાયો ડાંગ જિલ્લાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ

Image
૭૫મો પ્રજાસત્તાક દિવસ, જિલ્લો ડાંગ આહવા ખાતે પુરી આન, બાન અને શાન સાથે યોજાયો ડાંગ જિલ્લાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે કરાયુ ધ્વજવંદન પ્રજાસત્તાક પર્વની શુભકામના સાથે રાજ્ય અને દેશના વિકાસમાં ભાગિદારી નોંધાવવા માટે સૌને કરાયુ આહ્વાન જિલ્લાને ગૌરવ અપાવનારા વ્યક્તિ વિશેષોના સન્માન સહિત સેવાભાવીઓનું પણ કરાયુ અભિવાદન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, શિસ્તબદ્ધ પરેડ, અને માહિતીપ્રદ ટેબ્લોઝની કરાઇ રજુઆત રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આહવાના ફલક પર લહેરાવી, બા અદબ સલામી આપ્યા બાદ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ, તેમના પ્રજાજોગ સંબોધનમાં ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકારવતી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી, ઉજ્જવળ ભવિષ્યના આશીષ પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ ભારતવર્ષનું ગૌરવગાન કરતા 'મેરે ભારત કી મહિમા તો, સભી દેવો ને માની હે, તભી તો જન્મ લેને કી, ઇસ ભૂમિ પર ઠાની હે' એ પંક્તિઓ સાથે ભારતમાં સદીઓ બાદ જાગેલી નવચેતના જગાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'રામ એક ઉર્જા છે, રામ ભારતન...

ડાંગ ભાજપ યુવા મોરચા દ્વારા નમો નવ મતદાતા સંમેલન" યોજાયું

Image
ડાંગ ભાજપ યુવા મોરચા દ્વારા નમો નવ મતદાતા સંમેલન" યોજાયું સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ કુકડનખી ખાતે ભારતીય જનતા યુવા મોરચોનું "નમો નવ મતદાતા સંમેલન" યોજાયું હતું. કોલેજ કેમ્પસમાં યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો, પદાધિકારી અને નવા મતદારો જોડાયા હતા. "રાષ્ટ્રીય મતદાતા દિવસ" નરેન્દ્રભાઇ મોદીએ નવ યુવા મતદાતાઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો. જે કાર્યક્રમને પણ આ સંમેલનમાં નિહાળવામાં આવ્યો. ડાંગ ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવીત, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ તથા ડાંગ યુવા મોરચા પ્રભારી સુરજભાઈ દેસાઈના અધ્યક્ષતામાં આયોજીત નમો નવ મતદાતા સંમેલનમાં મોટી સંખ્યામાં યુવાઓએ ભાગ લીધો. ફર્સ્ટ ટાઈમ વોટર્સ અને યુવા વર્ગને સંબોધતા ડાંગ ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવીતે જણાવ્યું કે આજનો યુવા ભવિષ્યનો મતદાતા છે, જે આગામી લોકસભાની ચૂંટણીમાં જીત અપાવવા મુખ્ય ભુમિકા ભજવશે. જેથી દરેક યુવાઓએ દેશને મજબુત બનાવે તેવી સરકાર બનાવવા નમો નવ મતદાતા બનવું જોઈએ. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યું કે યુવા વર્ગ દેશની આત્મા છ...

આહવા ખાતે યોજાયો ‘ડાયવર્સ ડે

Image
આહવા ખાતે યોજાયો ‘ડાયવર્સ ડે’ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ જાહેર મુસાફર જનતાને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પ્રતિદિન પહોંચાડતા, અને પોતાના ઘર/કુટુંબથી દૂર રહી મુસાફર માટે રાત દિવસ સેવારત રહેતા એસ.ટી. વિભાગના ડ્રાયવરોની સેવાને બિરદાવતા આહવા ખાતે ‘ડાયવર્સ ડે’ ઉજવાયો હતો. માર્ગ ઉપર વધતી વાહનોની સંખ્યા, ગતિ, અકસ્માતો વિગેરે સામે સભાનપણે મુસાફર જનતાને સહી સલામત તેમની મંઝિલ સુધી પહોંચાડતા એસ.ટી. નિગમના ડ્રાયવરોની કદર કરવાના તથા તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે આહવાના એસ.ટી. ડેપો ખાતે ‘ડાયવર્સ ડે’ યોજાયો હતો. ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર, તથા ARTO શ્રી સી.પી.પટેલ, આહવાના તબીબો સર્વશ્રી ડો. રાજુભાઈ ગાંધી અને ડો.એ.જી.પટેલ તથા મહાનુભાવોએ નિગમના ડ્રાયવરોની સેવાઓ પ્રત્યે, આમ જનતામાં પણ જાગૃતિ ફેલાઈ, તથા ડ્રાયવરોનો ઉત્સાહ અને તેમની ગરિમા વધે તે માટેના નિગમના પ્રયાસોની સરાહના કરી હતી. કાર્યક્રમના ભાગરૂપે ડ્રાયવરોની જાહેર સેવામાં ભૂમિકા આપાતકાલીન સ્થિતિમાં હાથ ધરવાને કાર્યપદ્ધતિ, આમજનતા અને સાથી કર્મચારીઓ સાથેનો વ્યવહાર, પ્રજાજનો પાસેથી અપેક્ષા, વાહનની સ્વચ્છતા અને મુસાફરોની સ...

ડાંગ જિલ્લાના ૧૭ માર્ગોનું રૂ. ૩૯૭૧.૬૨ લાખના ખર્ચે રિસર્ફેસીંગ કરાશે

Image
ડાંગ જિલ્લાના ૧૭ માર્ગોનું રૂ. ૩૯૭૧.૬૨ લાખના ખર્ચે રિસર્ફેસીંગ કરાશે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ દ્વારા સૂચવાયેલા ૧૧૯.૦૭ કિલોમીટર લંબાઇના માર્ગો મંજૂર કરાયા સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે સૂચવેલા જિલ્લાના ૧૭ જેટલા આંતરિક માર્ગો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાતા જોબ નંબર ફાળવવામાં આવ્યા છે. આ અંગેની વિગતો આપતા ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૧૧૯.૦૭ કિલોમીટર લંબાઇના, ૧૭ જેટલા માર્ગો રૂપિયા ૩૯૭૧.૬૨ લાખના ખર્ચે મંજૂર કરી, તેને જોબ નંબર ફાળવવા અંગેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પત્ર તેમને મળવા પામ્યો છે. જેમાં ધારાસભ્યશ્રીએ સૂચવેલા ગ્રામીણ માર્ગો (૧) ગડદ થી ડોન, (૨) વઘઈ-દોડીપાડા-દગડીઆંબા-ભેંડમાળ રોડ, (૩) લવચાલી-ઘાણા, (૪) મેઇન રોડ ટુ સરવર, (૫) માલેગામ-ગોટીયામાળ-સોનુનિયા- હુંમ્બાપાડા રોડ, (૬) આહિરપાડા-ઝરી-વાડયાવન રોડ, (૭) ભેંસકાતરી- કાકરદા-ભોંગડીયા-એન્જિનપાડા રોડ, (૮) ઢોંગીઆંબા-લહાનકસાડ-મોટી કસાડ રોડ, (૯) બોરિગાંવઠા-મહારાઈચોંડ રોડ, (૧૦) આહેરડી-નડગચોંડ રોડ, (૧૧) કસાડબારી-હાડોળ રોડ, (૧૨) ઘોઘલી-કાસવદહાડ-સુંદા-વ...

પંચશીલ કોલેજ ગોધરાના NSS વિભાગના વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારોહ,ગોવિંદી પ્રાથમિક શાળા ખાતે યોજાયો

Image
પંચશીલ કોલેજ ગોધરાના NSS વિભાગના વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારોહ,ગોવિંદી પ્રાથમિક શાળા ખાતે યોજાયો સરદાર ન્યૂઝ- તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ આજ રોજ વિકસિત ભારત @૨૦૪૭ અને જમીન બચાવો, પર્યાવરણ બચાવો થીમ અંતર્ગત પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના એન.એસ.એસના સાત દિવસીય ચાલનારી વાર્ષિક શિબિરના મુખ્ય ઉદઘાટક તરીકે લૉ કૉલેજ ગોધરાના આચાર્ય શ્રી તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના એ.સી.મેમ્બર ડૉ.અપૂર્વ પાઠક સાહેબ અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ તેમજ યુનિવર્સીટીના એ.સી મેમ્બર ડૉ.મુકેશ ચૌહાણ સાહેબના વરદ હસ્તે એન.એસ.એસ. વાર્ષિક શિબિરનો ગોવિંદી પ્રાથમિક શાળા ખાતે શુભારંભ કર્યો.

ગિરિમથક સાપુતારા ખાતે રૂપિયા ૩૭૭.૭૬ લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કરતા ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

Image
ગિરિમથક સાપુતારા ખાતે રૂપિયા ૩૭૭.૭૬ લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કરતા ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાપુતારા પોલીસના કક્ષા-બી ના ૧૬ આવાસોનું લોકાર્પણ કરાયુ પોલીસ આવાસના લાભાર્થીઓને તેમને મળેલા આવાસને સરકારી મકાન નહિ પરંતુ પોતાના સ્વપ્નનું ઘર સમજવાની અપીલ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ પોલીસના સામાજિક સુધારણાના વિવિધ પ્રોજેકટની સરાહના કરતા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ડાંગ અને તાપી જિલ્લા સાથે રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ જોડાવાની મળેલી તકના સંસ્મરણો વાગોળતા ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ, ડાંગ પ્રદેશના લોકોની નિષ્ઠા અને પ્રામાણિકતાની સરાહના કરી, નવનિર્મિત આવાસ જે કર્મચારીઓને ફાળવવામાં આવે, તે આવાસને માત્ર સરકારી મકાન જ નહીં માનતા, પોતાના સપનાનું ઘર તરીકે સમજીને, સુખરૂપ ગૃહપ્રવેશ કરી ખુશીથી પોતાના પરિવાર સાથે જીવન વ્યતિત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આવાસમાં રહેતા પરિવારોની બહેનોની એક કમિટિ બનાવી આવાસ પરિસરની સ્વચ્છતા જાળવવા સાથે, અહીં રહેતા પોલીસ પરિવારજનોના બાળકોમાં સંસ્કાર બીજનું વાવેતર કરવાનું આહવાન પણ ગૃ...

ડાંગના તમામ ૩૧૧ ગામોની આદિવાસી બહેનોએ પ્રત્યેક બોર પર 'રામ' નામ લખીને તૈયાર કર્યો છે 'બોર નો હાર'

Image
માં શબરીના બોર અયોધ્યામાં ડાંગના તમામ ૩૧૧ ગામોની આદિવાસી બહેનોએ પ્રત્યેક બોર પર 'રામ' નામ લખીને તૈયાર કર્યો છે 'બોર નો હાર' ૩૩ હજાર ૫૮૮ બોર (૭૭.૫૦ કિલોગ્રામ વજન) ના ઉપયોગથી મહિલાઓએ તૈયાર કરી ૧૦૮ બોરની ૩૧૧ માળા સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ લલ્લાને માં શબરીના વંશજ એવી ડાંગની આદિજાતિની બહેનો બોરનો હાર ભેટ ધરશે અયોધ્યા મોકલતા પહેલા દંડકારણ્યના ગ્રામીણ હનુમાનજી મંદિરોના દર્શન કર્યા સેંકડો વર્ષોના સંઘર્ષ અને ઘર્ષણ બાદ પ્રભુ શ્રી રામ લલ્લા અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં નિજગૃહે બિરાજમાન થઈ રહ્યા છે. જેનો ઉત્સાહ પ્રત્યેક દેશવાસીઓમાં પ્રગટ થઈ રહ્યો છે. ત્યારે માં શબરીના વંશજ એવા ડાંગના આદિજાતિ પ્રજાજનો પણ, નોખી અને અનોખી રીતે તેમનો ભક્તિભાવ પ્રગટ કરી, પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલો તેમનો અતૂટ નાતો પ્રદર્શિત કરી રહ્યા છે. શ્રી રામ લલ્લાને દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી અનેકવિધ નીતનવી ચીજવસ્તુઓની ભેટ સોગાદો ભાવિક ભક્તો મોકલી રહ્યા છે. ત્યારે માં શબરી અને પ્રભુ શ્રી રામ તથા ભ્રાતા શ્રી લક્ષ્મણજીના મિલન સાથે સંકળાયેલી દંડકારણ્યની પાવનભૂમિ માં ર...

આહવા તાલુકાના ચિંચલી ગામે યોજાયો ‘સેવા સેતુ’ કાર્યક્રમ

Image
આહવા તાલુકાના ચિંચલી ગામે યોજાયો ‘સેવા સેતુ’ કાર્યક્રમ કુલ- ૩૭૮૫ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ નવમા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો ઉત્સાહજનક માહોલમાં પ્રારંભ થયો છે. ગત તા.૫ મી જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ સુબિર તાલુકાના ‘શિંગાણા’ ગામેથી રાજ્ય મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં શરૂ કરાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમની શ્રુંખલાનો વધુ એક કાર્યક્ર્મ, આહવા તાલુકાના ‘ચિંચલી’ ગામે યોજાયો હતો. ચિંચલી ગામ સહિત મહારદર, નીમપાડા, ચીચધરા, કરાડીઆંબા, ગાઢવિહીર, હનવંતપાડા, હારપાડા, વાડયાવન, સાદડવિહિર, કમદયાવન થોરપાડા, કડમાળ, ટાંકલીપાડા, વાયદુન, વંજારધોડી, વાંઝીટેબ્રુન, કરંજડી, મોરઝીરા, મોગરા, ગડદ, માદલબારી, ડોન, મહાલપાડા, સેન્દ્રીઆંબા, પિપલધોડી, કલમવિહિર, નાંદનપેડા, ચનખલ, સુકમાળ, નીલશાકયા, પિપલ્યામાળ, ગોંડલવિહીર, ધુબીટા, ભીસ્યા, બોરખેત, ગાઢવી, દિવાનટેબ્રુન, જામલાપાડા, જામનવિહિર, ચિકટીયા, ઇસદર, ગૌર્યાં, નડગખાદી, આહવા, ધવલીદોડ, કોટબા, ઘુડા,...

ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી

Image
ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ઉનાઇ મંદિરે માતાજી સમક્ષ શીશ ઝૂકાવી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાના વાંસદાના ગાંધી મેદાન ખાતેથી રાજ્યના વન વિભાગ રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રાને પ્રસ્થાન કરાવના અવસરે મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ અતિ પૌરાણિક ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને માતાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓએ આ અભિયાનરૂપે ઉનાઈ માતા મંદિર પ...
Image
'વન સેતુ ચેતના યાત્રા' નું ડાંગમાં થયું ભવ્ય સ્વાગત વન પર્યાવરણ રાજયમંત્રી સહિત આદિજાતિ રાજ્યમંત્રી અને નાયબ દંડક સહિતના મહાનુભાવો યાત્રામાં જોડાયા આદિવાસી સમાજને અનોખું ગૌરવ પ્રદાન કરતા વડાપ્રધાનશ્રીએ આદિજાતિ સમાજ માટે લીધેલા નિર્ણયો અને કાર્યોની ગૌરવગાથા વર્ણવાઈ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ઠેર ઠેર યોજાયેલા સ્વાગત કાર્યક્રમોમાં વ્યક્તિ વિશેષો, પ્રતિભાશાળીઓનું સ્વાગત સન્માન કરાયું તા.૨૨ જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઘરે ઘર ઉજવવાની કરાઈ હાંકલ વઘઇ થી ડાંગ જિલ્લામાં પ્રવેશેલી 'વન સેતુ ચેતના યાત્રા' નું પિમ્પરી, આહવા, સુબિર, અને શબરી ધામ ખાતે કરાયું ભવ્ય સ્વાગત આદિજાતિ સમાજના સર્વાંગીણ ઉત્કર્ષને પ્રાધાન્ય આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓમાં પણ સૌથી વંચિત એવા આદિમજૂના લોકો માટે ₹ ૨૪ હજાર કરોડની બજેટ જોગવાઈ કરીને, આદિવાસી સમાજની ચિંતા કરી છે તેમ, રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ ડાંગના આંગણે પધારેલી 'વન સેતુ ચેતના યાત્રા' ના સ્વાગત દરમિયાન જણાવ્યું હતું. શ્રી હળ...

ડાંગ જિલ્લાના આહવા સ્થિત “દંડકેશ્વર મહાદેવ મંદિર” ખાતે ડાંગ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી હરિરામભાઇ સાવંત તથા શબરીધામ ના ટ્રસ્ટી સંજયભાઇ પાટીલ ના અધ્યક્ષતા હેઠળ મંદિરની સાફ-સફાઈ કરવામાં આવી હતી

Image
ડાંગ જિલ્લાના આહવા સ્થિત “દંડકેશ્વર મહાદેવ મંદિર” ખાતે ડાંગ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી હરિરામભાઇ સાવંત તથા શબરીધામ ના ટ્રસ્ટી સંજયભાઇ પાટીલ ના અધ્યક્ષતા હેઠળ મંદિરની સાફ-સફાઈ કરવામાં આવી હતી સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ પ્રભુ શ્રીરામ આગમનના શુભ-પર્વના અનુસંધાને દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશવાસીઓને તારીખ 14 થી 22 જાન્યુઆરી દરમિયાન મંદિરો અને તીર્થસ્થળોની સાફસફાઈ કરવા જનઅભિયાન આદરવાનું આહ્વાન કર્યું છે. તેના અનુસંધાન માં આજરોજ ડાંગ જિલ્લાના આહવા સ્થિત “દંડકેશ્વર મહાદેવ મંદિર” ખાતે ડાંગ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી હરિરામભાઇ સાવંત તથા શબરીધામ ના ટ્રસ્ટી સંજયભાઇ પાટીલ ના અધ્યક્ષતા હેઠળ મંદિરની સાફ-સફાઈ કરવામાં આવી.જે કાર્યક્રમમાં ડાંગ ભારતીય જનતા પાર્ટીના મંત્રી સરલાબેન, જિલ્લા સદસ્ય નીલમબેન ચૌધરી,તાલુકા સદસ્ય નયનાબેન પટેલ,આહવા સરપંચશ્રી હરિચંદભાઈ ભોયે,સોશિઅલ મિડિયા કન્વીનર જીગરભાઈ પટેલ,અગ્રણી કાર્યકર્તા અશોકભાઇ બચ્છાવ,દીપકભાઈ પટેલ,નરેન્દ્રભાઈ ગાવિત,યુવા આગેવાન સંજયભાઇ પાટીલ,સિધાર્થભાઈ હીરે,આહવા ગ્રામ પંચાયતના સદસ્યશ્રી રાહુલ બચ્છાવ...

લોકસભાની ચૂંટણી ને અનુલક્ષી ને ડાંગ જીલ્લા ભાજપ સંગઠન દ્વારા ભીત ચિત્રો દોરી ચુંટણી પ્રચાર નો આરંભ કરવામાં આવ્યો

Image
લોકસભાની ચૂંટણી ને અનુલક્ષી ને ડાંગ જીલ્લા ભાજપ સંગઠન દ્વારા ભીત ચિત્રો દોરી ચુંટણી પ્રચાર નો આરંભ કરવામાં આવ્યો સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જીલ્લા ભાજપ સંગઠન દ્વારા યોજાનાર લોકસભાની ચૂંટણી ને અનુલક્ષી ભીત ચિત્રો અભિયાન અંતર્ગત વઘઈ પેટ્રોલ પંપ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત સહિત આગેવાનો એ દિવાલ પર કમળ ના ચિન્હ ના ભીત ચિત્ર દોરી પ્રચાર અભિયાન નો આરંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વઘઈ તાલુકા પંચાયત ના પ્રમુખ ચંદરભાઈ ગાવિત સિંચાઇ સમિતિના અધ્યક્ષ હરીશભાઈ બચ્છાવ મંડળ પ્રમુખ પંકજ પટેલ યુવા મોરચાના પ્રમુખ જય આહીર ભાજપ ના આગેવાન સુભાષ ગાઇન પુથ્વીરાજ વૈષ્ણવ સંદિપ સુરતી પ્રકાશ પટેલ મહિલા મોરચાના રંજીતાબેન અરુણાબેન સહિત મોટી સંખ્યા કાર્યકરો ઉપસ્થિત રહી ભાજપ ના ભીત ચિત્રો દોરી ચુંટણી પ્રચાર નો આરંભ કર્યો હતો

પ્રભારી મંત્રીશ્રીએ મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી

Image
'પીએમ-જનમન અભિયાન, જિલ્લો ડાંગ' પ્રભારી મંત્રીશ્રીએ મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી આદિમજૂથના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ યુનિટ વાન શરૂ કરાઈ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે "પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેના ભાગરૂપે વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હલપતિના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આદિમજૂથના વિવિધ યોજનાકીય લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરાયું હતું. સાથે સાથે આદિમજૂથના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે મંત્રીશ્રીના હસ્તે મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવાયું હતું. ડાંગ જિલ્લામાં આદિમજૂથના લોકોને આરોગ્યની તમામ સુવિધાઓ મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ યુનિટ વાન શરૂ કરવામા આવી છે. જેમા...

આદિમજૂથ સમુદાયના વિકાસ માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ

Image
પીએમ-જનમન અભિયાન,જિલ્લો આદિમજૂથ સમુદાયના વિકાસ માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ લાભાર્થીઓને અપાતી સહાયનો સદુપયોગ કરીને આદિમજૂથના સમુદાયો પણ પ્રગતિના સોપાનો સર કરે તેવી અપેક્ષા વ્યક્ત કરતા મંત્રીશ્રી વઘઇ ખાતે યોજાયો ડાંગ જિલ્લાનો પીએમ-જનમન અભિયાન કાર્યક્રમ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ કાર્યક્રમના દિવસે ૬૮૪ લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરાયા જુદી જુદી ૧૨ યોજનાઓના ૭ હજાર ૧૧૯ લાભાર્થીઓને લાભન્વિત કરવાનો લક્ષ્ય નિર્ધાર વંચિતોના વિકાસને વરેલી રાજ્ય અને કેન્દ્ર સરકાર છેવાડાના માનવીઓને પણ વિકાસની મુખ્યધારમાં લાવવા માટે કમર કસી છે. ત્યારે આદિમજૂથમાં સમાવિષ્ટ આદિજાતિના લોકોના વિકાસ પ્રત્યે અગાઉની સરકારે દાખવેલી ઉદાસીનતા ખંખેરવાનું પુણ્ય કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે, તેમ રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ રાજયમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ કહ્યું હતું. ડાંગ જિલ્લાના પીએમ-જનમન કાર્યક્રમમાં બોલતા પ્રભારી મંત્રીશ્રીએ વનબંધુ યોજના જેવી આદિજાતિ કલ્યાણની સૌથી મોટી યોજનાની ભેટ આપવા સાથે ...

ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ વઘઈ ખાતે સ્વચ્છતા અભિયાનમા જોડાયા

Image
“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ વઘઈ ખાતે સ્વચ્છતા અભિયાનમા જોડાયા વઘઈ ખાતે આવેલા ધાર્મિક સ્થળ શ્રી અંબા માતાના મંદિરની સફાઈ હાથ ધરી સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવના સંદર્ભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૧/૨૦૨૪ થી તા.૨૨/૧/૨૦૨૪ સુધી, દેશભરના તમામ નાના મોટા ધર્મ સ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે. ગુજરાત રાજ્ય પણ વડાપ્રધાનશ્રીના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે. તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા.૧૪/૧/૨૦૨૪ થી તા.૨૨/૧/૨૦૨૪ દરમ્યાન વિશેષ સફાઈ અભિયાનનું જન આદોલન હાથ ધરાયુ છે. ત્યારે રાજ્ય મંત્રી વ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતમા વઘઈ ખાતે શ્રી અંબા માતાજીના મંદિર તેમજ મંદિર પરિસરની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ પ્રંસગે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્ર...

દંડકારણ્ય થી અયોધ્યા સુધી ગુંજયો શ્રી રામ નામ નો જયઘોષ

Image
દંડકારણ્ય થી અયોધ્યા સુધી ગુંજયો શ્રી રામ નામ નો જયઘોષ 'પ્રભુ શ્રી રામ અને માતા શબરી મિલન દિવસ' ની ઉજવણી નિમિત્તે પંપા સરોવરથી શબરીધામ સુધીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ મંત્રીશ્રીઓ સહિત અનેક સંત મહંતો, પદાધિકારીઓ, સ્વયં સેવકો, ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા *રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દંડકારણ્યના માં શબરીના વંશજોનો ભક્તિ યોગ* 'રાષ્ટ્ર દેવો ભવ' ના મંત્ર સાથે પોતાનો કર્મયોગ કરી રહેલા સેવાભાવી સનાતનિઓને આવકારી મહામંડલેશ્વર શ્રી જનાર્દન હરીજી એ, માં શબરીના વંશજોને પ્રભુ ભક્તિનો પરિચય આપવાનો ન હોય તેમ જણાવી, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોમાંથી પ્રેરણા મેળવી, અમૂલ્ય માનવ જન્મને સાર્થક કરવાની અપીલ કરી હતી. પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં મહામંડલેશ્વર શ્રી જનાર્દન હરીજી એ, પ્રભુ શ્રી રામ અને માતા શબરીના પ્રસંગમાં વર્ણિત ભાવ અને પ્રેમના આવિર્ભાવને સમજવાની અપીલ કરતા 'સબ સે ઊંચી પ્રેમ સગાઈ' ની મહિમા વર્ણવી હતી. ઊંચ નીચ, જાત પાત, ધર્મ અધર્મનો છેદ ઉડાડતા શબરી મિલનના પ્રસંગની ગહન વા...

ડાંગ જિલ્લાના તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર ૧ (એક) માસના સમયમા CCTV કેમેરા લગાવવા અંગે ડાંગ કલેક્ટરશ્રીનું જાહેરનામુ

Image
ડાંગ જિલ્લાના તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર ૧ (એક) માસના સમયમા CCTV કેમેરા લગાવવા અંગે ડાંગ કલેક્ટરશ્રીનું જાહેરનામુ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR), ભારત સરકારના સૂચન મુજબ, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે મળીને ફેબ્રુઆરી-૨૦૨૧ માં બાળકોમાં ડ્રગ્સ અને સબસ્ટન્સ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર અટકાવવા પર એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સબબ, ડાંગ જિલ્લાના જે મેડિકલ/ફાર્મસી સ્ટોર કે જ્યા ડ્રગ્સ એન્ડ કેમીસ્ટ નિયમોની જોગવાઈઓ મુજબ scheduled H, H1 & X drugs નું વેચાણ કરવામાં આવે છે, તે તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવા Code of Criminal Procedure-133 હેઠળ હુકમ કરવા સૂચના આપવામાં આવી છે જે અન્વયે ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મહેશ પટેલ દ્વારા પણ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૩૩ મુજબ તારીખ ૬ જાન્યુઆરીના રોજ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે. આ જાહેરનામા/હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. તેમ પણ વધુમાં જણાવાયું છે.

મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ડાંગ જિલ્લાના ત્રણ પેટા આરોગ્ય કેન્દ્રોનુ કરાયુ ખાતમુહર્ત

Image
મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ડાંગ જિલ્લાના ત્રણ પેટા આરોગ્ય કેન્દ્રોનુ કરાયુ ખાતમુહર્ત સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ચિકાર, સોડમાળ, ચીંચીનાગાંવઠા પેટા આરોગ્ય કેન્દ્ર તથા સ્ટાફ ક્વાટર્સનુ કરાયું ખાતમુહૂર્ત ગત રોજ તા.૫મી જાન્યાઆરીએ ડાંગ જિલ્લાના પ્રવાસે પધારેલ રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી, અને ડાંગના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ ચિકાર ગામ ખાતે આરોગ્ય વિભાગના ત્રણ પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ સ્ટાફ ક્વાટર્સનુ ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ પ્રંસગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ હતું કે, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના નેતૃત્વમા આજે આદિવાસીઓનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. આજે ચિકાર, સોડમાળ, ચીંચીનાગાંવઠાના ત્રણેય પેટા આરોગ્ય કેન્દ્રો જેમા એક પેટા આરોગ્ય કેન્દ્રની રકમ રૂપિયા ૩૨ લાખ એમ ત્રણેય પેટા આરોગ્ય કેન્દ્રોનો કુલ ખર્ચ રૂપિયા ૯૬ લાખના ખર્ચે અતી આધુનિક સુવિધા ધરાવનાર આરોગ્ય કેન્દ્ર આદિવાસી વિસ્તારમા બનશે. તેમજ રૂપિયા ૧૩૭.૧૩ લાખના ખર્ચે સ્ટાફ ક્વાટર્સ પણ બનાવવામા આવશે તેમ મંત્રીશ્રીએ વિગતે...

પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ડાંગ જિલ્લામા વિકાસ કાર્યોનુ કરાયું ખાતમુહૂર્ત

Image
પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ડાંગ જિલ્લામા વિકાસ કાર્યોનુ કરાયું ખાતમુહૂર્ત વઘઇ ખાતે આદિજાતી વિભાગના કુલ રૂપિયા ૩ હજાર ૨૬૫.૩૨ લાખના કાર્યોનુ કરાયું ખાતમુહૂર્ત રાજ્ય સરકારે આદિવાસીઓની કદર કરી છે - મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, તેમજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાના આદિજાતી વિકાસ વિભાગની વઘઈ અને સાપુતારા આદર્શ નિવાસી શાળાની વિવિધ બિલ્ડીંગ માટેનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ હતું કે, આજે ડાંગ જિલ્લામાં કુલ ૭૦ કરોડ જેટલાં વિવિધ વિકાસકીય કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું છે. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના નેતૃત્વમા આજે આદિવાસીઓનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. ડાંગ જિલ્લો આજે વિકસિત જિલ્લો બની રહ્યો છે. આદિવાસીઓના વિકાસ માટે આદિજાતિ વિભાગની અનેક યોજનાઓ આવેલી છે, જે યોજનાઓનો લાભ લેવા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીએ લોકોને અનુરોધ કર્યો હતો. વિકસિત...

મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતમા, સુબિર તાલુકામાં પંચાયત વિભાગના રસ્તાઓનું કરાયું ખાતમુહર્ત

Image
મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતમા, સુબિર તાલુકામાં પંચાયત વિભાગના રસ્તાઓનું કરાયું ખાતમુહર્ત સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ સુબિર ખાતે પંચાયત, માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા ૧ હજાર ૩૨૧.૬૮ લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાનુ કરાયું ખાતમુહૂર્ત રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી, અને ડાંગના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, તેમજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા સુબિર ખાતે ડાંગ જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા ૧ હજાર ૩૨૧.૬૮ લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાનુ ખાતમુહૂર્ત કરાયું હતું. ડાંગ જિલ્લાને વિકસિત જિલ્લો બનાવવા સરકાર સતત ચિંતિત છે. આવનાર દિવસોમાં ડાંગ જિલ્લામાં ૧૦૦ કરોડ જેટલાં વિવિધ વિકાસકીય કામોનું ખાતમુહર્ત કરવામાં આવશે. તેમ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું.આદિવાસી સમાજના લોકો પગભર બને તેમજ લોકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આદિજાતિ વિભાગ હેઠળ વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સરકાર આદિવાસીઓના વિકાસ માટે સતત ચિંતિત...