મહુવા તાલુકાના દેદવાસણ ગામે આવેલ જલારામબાપા ના મંદિરે રામયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું
શ્રી વિષ્ણુના સાતમાં અવતાર શ્રીરામ જન્મ પ્રીત્યર્થ શ્રી રામનવમી ઊજવે છે.
સરદાર ન્યૂઝ:-મહુવા
ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. ઘણાં રામમંદિરમાં ચૈત્ર સુદ એકમથી નવ દિવસ આ ઉત્સવ ઊજવવામાં આવે છે. રામાયણના પારાયણ, કથાકીર્તન તથા રામમૂર્તિના વિવિધ શ્રૃંગાર કરીને આ ઉત્સવ ઊજવવામાં આવે છે.
આ દિવસે પ્રભુ શ્રીરામનું વ્રત કરવાથી સર્વ વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે તેમ જ બધાજ પાપોનું ક્ષાલન થઈને અંતમાં ઉત્તમલોકની પ્રાપ્તિ થાય છે.
Comments
Post a Comment